કુરાન - 70:43 સુરહ અલ-મઑરીજ અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

يَوۡمَ يَخۡرُجُونَ مِنَ ٱلۡأَجۡدَاثِ سِرَاعٗا كَأَنَّهُمۡ إِلَىٰ نُصُبٖ يُوفِضُونَ

૪૩) જે દિવસે તે લોકો પોતાની કબરોમાંથી નીકળી એવી રીતે દોડતા જઈ રહ્યા હશે, જેવું કે પોતાના પૂજકો પાસે દોડતા જઈ રહ્યા હોય.

અલ-મઑરીજ તમામ આયતો

Sign up for Newsletter