Quran Quote  :  So, whatever you spend in charity will be repaid to you in full and you shall not be wronged. - 2:272

કુરાન - 78:38 સુરહ અન-નાબા અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

يَوۡمَ يَقُومُ ٱلرُّوحُ وَٱلۡمَلَـٰٓئِكَةُ صَفّٗاۖ لَّا يَتَكَلَّمُونَ إِلَّا مَنۡ أَذِنَ لَهُ ٱلرَّحۡمَٰنُ وَقَالَ صَوَابٗا

૩૮) જે દિવસે રૂહ અને ફરિશ્તાઓ કતારબંધ ઉભા હશે, કોઇ વાત નહી કરી શકે સિવાય તે, જેને અત્યંત દયાળુ પરવાનગી આપે, અને જે યોગ્ય વાત કહેશે.

અન-નાબા તમામ આયતો

Sign up for Newsletter