કુરાન - 55:39 સુરહ અલ-રહમાન અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

فَيَوۡمَئِذٖ لَّا يُسۡـَٔلُ عَن ذَنۢبِهِۦٓ إِنسٞ وَلَا جَآنّٞ

૩૯) તે દિવસે કોઇ માનવી અથવા જિન્નોથી તેના ગુનાહો વિશે સવાલ કરવામાં નહી આવે. (કે શું તેણે આ ગુનાહ કર્યો છે કે નહિ?)

અલ-રહમાન તમામ આયતો

Sign up for Newsletter